Thursday, August 15, 2019



1. તાજેતરમાં જમ્મુ કશ્મીર માંથી કઈ કલમ હટાવવામાં આવી છે ?
     🔹370
2.તાજેતરમાં જમ્મુ-કાશ્મીરને તેનો દરજ્જો આપવામાં આવશે ?
🔹 કેન્દ્ર શાસિત પ્રદેશ
3.જમ્મુ કાશ્મીર ની સાથે બીજા કોને કેન્દ્રશાસિત પ્રદેશમાં દરજ્જો આપવામાં આવશે ?
   🔹 લદાખ
4.તાજેતરમાં ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા બનશે ?
    🔹9 નવ
5.ક્યુ બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું ?
🔹 ખંભાત
6.દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે ?
🔹 વડોદરા
7. ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ?
🔹ખંભાતનો અખાત
8.અટિરા શાના માટે જાણીતું છે ?
🔹 કાપડ સંશોધન
9. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?🔹સાબરમતી
10.ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે?
🔹ગીરનાર
11.ક્રિકેટ બોલ ક્યા ફળ ની જાત છે ?
🔹ચીકુ
12.તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ?
🔹સાતપુડા
13.ગુજરાત રિફાઇનરીમાં ખનિજતેલની આડપેદાશો કેરોસીન સ્પીરીટ ઉત્પન્ન થાય છે તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?
🔹 અમદાવાદ સાબરમતી
14.ભારતમાં માળખાગત વિકાસ આવી વિશાળ પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળે થી શરૂ થશે ?
🔹પોરબંદર
15. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ?
🔹મોરધારના ડુંગરો
16. રતનજોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઉદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ?
🔹આજી
17. રોઝીબેટ કયા જિલ્લામાં આવેલું છે ?
🔹જામનગર
18. ક્યા જંગલ ગૂગળ મોદડ,ખાખરો,ટીમરુ, વાવડો, બોર, ખેર ,બીલી, દૂધલો ,સલાઈ, કણજી, ઇન્દ્રજવ ,કરંજ, અર્જુન, બહેડા, વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે આ જંગલ ગુજરાતના કયા વિસ્તારમાં આવેલું છે ?
🔹 અંબાજી

Wednesday, August 7, 2019

General knowledge


1.ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવા સ્વર્ગસ્થ પનોતાપુત્ર કોણ હતા ?
🔹દેવાંગ મહેતા

2.નાટ્ય લેખક નવલકથાકાર કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર કોણ હતા ?
🔹કનૈયાલાલ મુનશી

3.ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
 🔹ડો.કુરિયન
4. ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ?
🔹બળવંતરાય મહેતા 

5. 'મેગા પોલિસી'અને 'મેટા પોલીસી' નો વિચાર કોણે આપ્યો ?
🔹યેઝેકેલ ડ્રોર

6.કોણે કહ્યું કે *"વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતા ની અભિવ્યક્તિ છે"*
🔹વિવેકાનંદ

7.કોણે જાહેર કર્યું કે *"રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહિ સંસદ પાસે હોવી જોઈએ"*
🔹જવાહરલાલ નેહરુ 

8.ડૉ.અબ્દુલ કલામ નો જન્મ ક્યાં થયો હતો ?
🔹રામેશ્વરમ

9.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે ?
🔹અગનપંખ

10.ડો.બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?
🔹બંધારણના ઘડવૈયા 

11.આદિવાસીઓના વિકાસ માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી ?
🔹જુગતરામ

12.ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા?
 🔹રાકેશ શર્મા 

13.ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?
🔹ઝવેરચંદ મેઘાણી  

14. 'આર્ટ ઓફ લીવીંગ' ના પ્રણેતા કોણ હતા ?
🔹શ્રી શ્રી રવિશંકર

15. 'ડાંગની દીદી' ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ?
🔹પૂર્ણિમાબેન પકવાસા

16. કમ્પ્યુટર ની ગણતરી ની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર કોણ હતું ?
🔹શકુંતલા દેવી  

17. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
🔹હર્ષદ શાહ 

18. 'ગોરા' અને  'ગીતાંજલિ' નવલકથા કોણે લખેલી છે ?
🔹રવીન્દ્રનાથ ટાગોર 

19. કોને *'છોટે સરદાર'* નું બિરુદ આપ્યું છે ?
🔹ચંદુલાલ દેસાઈ

20.ગુજરાતમાં સામાજિક સુધારણા ના જગ ની શરૂઆત કોણે કરી ?
🔹દુર્ગારામ મહેતાજી

21. 30 ડિસેમ્બર 1971 ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુવિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?
🔹વિક્રમ સારાભાઈ

Saturday, August 3, 2019

General knowledge


1. 'મશીરા' વાદ્ય ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે ?
🔹 ધમાલ

2. ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ' નો ઉદભવ કઈ સદીમાં થયો હતો ?
🔹14મી

3.સંગીત વિષયક વિધતાપૂર્ણ અભ્યાસલેખો નું પુસ્તક 'સપ્તક' ના લેખક નું નામ શું છે?
🔹 મધુસૂદન ઢાંકી 

4. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ?
🔹જેસલ તોરલ

5. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે ?
🔹ચાળો

6. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ?
🔹પીંછોરા

7. કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
🔹દિવાળીબેન ભીલ

8. 'ઢોલો રાણો' નામ નું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ?
🔹 ગોહિલવાડ

9.ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ?
🔹 ભીલ 
🔹કણબી 
🔹વરલી